________________
એર
(૨૪) છોડીને જે એકલે વિચરે, તેને રગે ને વધારે થતાં છકાયના વધુમાં તે પડે છે, ( લગાડે છે). एणागिअस्स दोस्सा इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महन्वय तम्हा सविहजए गमणं॥२॥ - એકલા ફરનારાને સી કૂતર તથા પ્રત્યેનીકથી દુઃખ થવા સંભવ છે, તથા ગોચરીની અશુદ્ધિ તથા મહાવ્રતમાં પણ દે લાગે માટે બીજા સાધુ સહિત વિચરવું, પણ ગચ્છમાં રહેનારાને તે ઘણા ગુણે થાય છે, તેની નિશ્રાએ બીજે આળ વૃદ્ધ વગેરેને ઉધત વિહારને સ્વીકાર થાય, કારણ કે પિતે તરવામાં સમર્થ હોય, તે બીજે અશક્ત ડુબતે કઈ લાકડાને વળગે છે. તેને પણ પિતે તારે છે, આ પ્રમાણે ગચ્છમાં પણ ચગ્ય વિહાર કરનારે બીજા સીદાતા (બેસી રહેલા)ને વિહાર કરાવે છે. આ પ્રમાણે એકલા વિચરતાના
ને જાણીને તથા ગચ્છમાં વિચરતાનો ગુણે જાણીને કારણના અભાવમાં પંડિત અને ઉમ્મર લાયક સાધુએ પણ એકલ વિહાર ન કરે, તે અગીતાર્થ અને નાની ઉમરવાળાએ તે કયાંથી એકલ વિહાર કરે?
શંકા-જેને સંભવ હોય તેને પ્રતિષેધ થાય, પણ એકાકી વિહારને સંભવ નથી કારણ કે કયે મૂર્ણ સાધુ સોબતીઓને છેડને બધા દુખનું સ્થાન એ એકલ વિહાર પસંદ કરે!