________________
(૨૯) દયાળુ ગૃહસ્થ ન મળે તે દવા ન કરવાથી તે સાધુની આત્મ વિરાધના થાય, તથા અતિસાર (ઝાડા) વિગેરેમાં પેશાબ ઝાડા. વિગેરેથી કપડાં તથા શરીર ખરડાઈ જવાથી દગચ્છા આવતાં લેકે જૈન ધર્મની હીલના (નિદા) કરે, વળી ગામડા વિગેરેમાં રહેતાં બ્રાહ્મણ વિગેરે કશ લુંચન વિગેરેથી અધિક્ષેપ તિરસ્કાર) કરતાં પરસ્પર વિવાદ થતાં મારામારીને પણ વખત આવે, આ બધું ગરછમાં રહેલા સમુદાયમાં વિચરતાને ન સંભવે, કારણ કે કેધ વિગેરે થતાં ગુર ઉપદેશ આપી બનેને શાંત રાખે. કહ્યું છે કે – अकोस हणण मारणं धम्मभंसाण बाल सुलभाणं; लाभं मण्णइ धारो, जहुत्सराणं अभाभि ॥१॥
આક્રોશ વધ માર ધમ ધંશ વિગેરે બાલકને સુલમ છે, આટલું છતાં ઉત્તરના દોષના અભાવે ધીર માણસ તેમાં લાભ માને છે, અથાત્ સમુદાયમાં રહેનાર કોઈથી. લડે તે ગુરૂ ઉપદેશ આપે કે આ મારે વિગેરેનું દુઃખ પણ સારું છે. કારણ કે પાછળથી દુર્ગતિને સંભવ નથી પણ જે સંઘાડાથી જુદો પડી એકલે વિચરતે હોય તેને ફક્ત દેને જ સંભવ છે. साहमिएहिं संमुज्जएहिं एगागिजो अ' जो विहरे । आयंक पउरयाए छक्काय वहमि आवंडा ॥१॥ પિતાના સમુદાયના સાધુ યોગા વિહાર કરતા હોય, તેમને