________________
( ૨૫૩ )
ઇંદ્રિય અને મનને કબજામાં રાખવાથી ‘ઉપશાંત’ છે, તથા પાંચ સમિતિ વડે સમિત અથવા સમ્યગ રીતે મેાક્ષ મા તરફ ચાલવાથી સમિત છે. તથા જ્ઞાન વિગેરેથી સહિત છે, તથા સદા યત્ન કરવાથી સદાયત છે, આ પ્રમાણે અ પ્રમત્ત બનીને ગુરૂ સેવામાં રહેતા, પોતાના પ્રમાદથી પૂર્વે કરેલાં અશુભ કૃત્યાનો અંત કરે છે, તે સાધુ સ્ત્ર વિગેરેના અનુકૂલ પિરષહ આવતાં શું કરે, તે કહે છે. ‘દટ્ટા’ સ્ત્રીઓને પોતાના આત્માને ઉપસર્ગ કરવાને આવતી દેખીને વિચારે કે, હું સમ્યગ દૃષ્ટિ ;, તથા પંચ મહાવ્રતનો ભાર મે લીધેા છે, શરદ રૂતુના ચંદ્ર સમાન નિર્મળ કુલમાં મે‘ જન્મ લીધા છે. હું અકાય ત્યજવા માટેજ તૈયાર થયા છું, તે સ્રી સમૂહને દેખી વિચારે, કે આ સ્ત્રીએથી મારે શું પ્રયેાજન છે ? મે' જીવવાની આશા ત્યાગ કરી છે, આ *લેાકનુ સુખ સર્વથા છેડયુ છે, તેથી તે સ્ત્રી મને શું ઊપસ કરવાની છે ? મારૂ મન કેમ ચલાયમાન કરશે ? અથવા વિષચાનુ સુખ દુ:ખ રૂપે પરિણમવાથી મને આ સ્ત્રી શુ' સુખ આપવાની છે? અથવા પુત્ર કલત્ર વિગેરે મને કાળ ઝડપશે, અથવા રાગે પીડશે, ત્યારે તે કેવી રીતે બચાવી શકશે ? અથવા આ પ્રમાણે સ્ત્રીઓના સ્વભાવને ચિંતવે, તે સૂત્રકારજ અતાવે છે. કે આ સ્ત્રી સમૂહ રમણતા કરાવે માટે આસમ છે, તથા પરમ આરામ ફેાવાથી પરમારામ છે, તેવુ... સુખ દેખાડનારી