________________
(૨૨૬) મદન કામ (સંસારી વાસા) રહિત બને, તથા તેને ઝંઝા (માયા અથવા લેભ ઈચ્છા) ન હય, તેથી અઝંઝ કહેવાય, અને કામ તથા ઝઝાને પ્રતિષેધ કરવાથી મેહનીયના ઉદઅને પ્રતિષેધ કર્યો, અને તેના પ્રતિષધથી શીલવાળા બને, એને ભાવાર્થ આ છે કે ધર્મ સાંભળીને અકામ (સુશીલ) થાય, અને અઝઝ થવાથી અમાયી થાય, આ બંને ગુણથી ઉત્તર ગુણ લીધા, અને તે ઉપલક્ષણથી મૂળગુણ (મહાવ્રત) પણ લીધાં, તેથી અહિંસક સત્યવાદી પણ થાય, વિગેરે સમજી લેવું,
શંકા-જીવથી શરીર જુદું છે, આવી ભાવના ભાવે નાર તથા પિતાનું બળવીર્ય ગેપડ્યા વિના ધર્મ કરનાર ૧૮૦૦૦ શીલાંગ ધારણ કરનારને તથા ઉપદેશમાં કહેવા મુજબ વર્તવા છતાં પણ મારે સર્વથા કર્મમલ દૂર નથી થયે, તેથી તમે તેનું અસાધારણ કારણ. કહે કે જેના વડે હું શી સંપૂર્ણ કર્મમલ કલંકથી રહિત થાઉં, હું આપના ઉપદેશથી સિંહ સાથે પણ યુદ્ધ કરીશ, કારણ કે કર્મ ક્ષય કરવા માટે હું તૈયાર થયે છું, તેથી કંઈ પણ મને અશક્ય નથી,
તેને ઉત્તર સૂત્રકાર આપે છે, ઇંદ્રિય તથા મનરૂપ દારિક શરીર વડે તું યુદ્ધ કર કારણ કે તે વિષય સુખને પિપાસુ બની વેચ્છાએ ચાલી તારું અહિત કરે છે, તેથી