________________
(૨૩૩)
+
ક
=
*
*
રહિત હોય તે નિર્વિષ્ઠ ચારી જ હોય છે, અથવા પ્રજા (સીએ) તેમાં અરક્ત હોય તે આરંભમાં પણ નિર્વેદ (મેહ રહિત) હેય, કારણ કે કારણના અભાવમાં કાર્યને પણ અભાવ જ હોય છે, અને જે પ્રજામાં અરત અને આરંભરહિત છે, તે કેવું હોય તે કહે છે,
सेवसुमं सव्य समन्नागय पन्नाणेणं अप्पाणणं अकरणिजं पावकम्मं तं नो अन्नेसी, जं संमंति पासहा तं मोणं ति पासहा जं मोणति पासहा तं संमंति पासहा, न इमं सक्क सिढिलेहिं अद्विजमा
हिं गुणासाए हिं वंक समायारेहिं पमत्ते हिंगार मावसंतेहि, मुणी मोणं समायाए धुणे सरीरगं, पतं लुहं सेवति वीरा सम्मत्तदसिणो, एस ओहं. तरे मुणी, तिपणे मुत्ते विरए वियाहिए तिमि (ફૂ૦ ૬) જોશો તો –
વસુ તે દ્રવ્ય છે, અને અહીં તેને અર્થ સંયમ છે, તે જેને હેય તે નિવૃત આરંભવાળા છે. અને તે મુનિ વસુવાળે છે, તથા જે આત્માને સર્વ સમ્યક પ્રકારે આવેલું (મળેલું) પ્રજ્ઞાન તે બધા પદાર્થોને પ્રકાશ કરનારું છે. તેવા આત્મા વડે (પદાર્થોનું પુરૂં જ્ઞાન પ્રાપ્ત કરેલાએ) જે પાપ કૃત્ય કરવા ગ્ય નથી તે પિતે કદીપણું કરવાને ઈચ્છ