________________
(૨૧૪) અથવા આ છ જવનિકાયમાંજ અથવા, વિયભૂત ( વસ્તુરૂપ) થોડું વિગેરે જે દ્રવ્ય કહ્યું તેમાં મૂછ કરતાં પરિચહ ધારી બને છે. તે જ પ્રમાણે અવિરત (સંસારી) રહ્યા છતાં હું વિરત છું, એવું બોલતે અલ્પ-પરિગ્રહ રાખવાથી પણ પરિગ્રહધારી બને છે. એ જ પ્રમાણે બીજા 9તેમાં પણ જાણવું. કારણકે તેણે આનું નિવારણ ન કરવાથી એક દેશ (ડે) અપરાધ કરવાથી પણ સંપૂર્ણ અપરાધપણને સંભવ થાય છે.
* શંકા–જે, આ પ્રમાણે અલ્પ-પરિગ્રહ પણ રાખવાથી પરિગ્રહપણું થાય છે. તે, હાથમાં ભજન કરનારા દિગંબર-(વારહિત,) તથા સરફરક બેટિક વિગેરે જે છે, તેઓ અરગ્રહવાળા મુનિ થશે. કારણકે, તેમને તેવા છેડા પરિગ્રહને પણ અભાવ છે.
આચાર્યનું સમાધાન–તેમ નથી; કારણકે, “ પરિગ્રહને અભાવે છે.” એ હેતુ અપ્રસિદ્ધ (m) છે. સાંભળે. સરસ્ક ( ) ને અસ્થિ ( ) વિશેરેને પરિગ્રહ છે, અને બેટિને પછી વિગેરેને પરિગ્રહ છે. આ (બાહ્ય પરિગ્રહ છે,) તથા અંદરને પરિગ્રહ, પણ છે. કારણકે, શરીરધારી છે, તથા આહાર વિગેરે પરિગ્રહ તેમને વિદ્યમાન છે.
ધર્મને ટેકે આપવારૂપ તે હોવાથી નિર્દોષ છે એમ