________________
(૨૨૧) એએ પણ પિતાના અભિપ્રાય પ્રમાણે ધર્મો કહા છેજ, આવી શકા થાય, તે દૂર કરવા આચાર્ય કહે છે, કે તેમ નહીં. આ ધર્મ ભગવાનેજ કહે છે, તે કહે છે, ત્ય વિગેરે દેવતા અને મનુષ્યની સભામાં ભગવાને આ પ્રમાણે કહ્યું, જેમ મેં અહીં જ્ઞાન વિગેરે મેક્ષસંધિ (અવસર) સેવન કર્યો છે, અથવા આ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મેક્ષ માર્ગમાં અથવા સમભાવ રૂપમાં તથા ઇન્દ્રિય નેઇદ્રિયના ઉપશમમાં મેં મેક્ષાભિલાષી બની પોતાની મેળેજ સંધાય. તે સંધિ) અથવા જે કર્મ સંતતિ સધાય અને એક ભવથી બીજા ભવમાં સાથે જાય તે આઠ પ્રકારના કર્મ સંતતિરૂપ છે. તેને ક્ષય કરી મેં (તીર્થકરેએ) ધર્મ કહે. તેજ સેક્ષ માર્ગ છે, પણ બીજો નહીં. તે કહે છે જેમ મેં અહીં કર્મ સમૂહ (સંધિ) તેડ. તેમ અન્યત્ર બીજા અન્ય તાર્થિ કે કહેલા મેક્ષ માર્ગમાં કર્મ સંતતિ રૂપ સંધિ હૃક્ષય તે દુખે કરીને ક્ષય થાય તેમ છે, કારણ કે તે અસમીચીન પણે હોવાથી તેમાં ખરા ઉપાયને અભાવ છે. - જે જિનેશ્વરે અહીં કર્મસંધિ તેડયો છે, તે શું સમ- . જવું તે કહે છે, જેમ આજ માર્ગમાં રહીને ઉત્કૃષ્ઠ તપશ્ચર્યા વડે મેં કર્મ અપાવ્યું, તે જ પ્રમાણે અન્ય સુમુક્ષુ પણ સંયમ્ર અનુષ્ઠાનમાં તથા તપમાં પિતાની શક્તિને જે, પણ પ્રમાદ ન કરે, સુધર્માસ્વામીએ પોતાના