________________
(૨૦) - ઉત્તર–ધર્મ કથાના અવસરમાં, પ્ર. તેઓએ કે ધર્મ કો? એવી શંકા દૂર કરવા કહે છે. સાપ. સમતા એટલે, શત્રમિત્રમાં સમભાવ રાખવે તેના વડે આર્યોએ ધર્મ કહે છે. કહ્યું છે કે – जो चरणेण बाई, आलिंपई वासिणाव तच्छति । संथुणइ जोअजिंदति, महमिणो तत्थ समभावा ॥१॥ - જે કે ભક્તિથી મુનિને ભુજા ઉપર ચંદનને લેપ કરે, અથવા વાંસલાથી કામ લે, અથવા કેઈ સ્તુતિ કરે, કઈ નિદે તે પણ તે મુનિ બધા જ ઉપર સમભાવ રાખે છે. (તે જ મહર્ષેિ છે) અથવા આર્ય એટલે દેશથી ભાષાથી કે ઉત્તમ આચરણથી તેઓ આર્ય ( સુધરેલા) છે, તે બધા ઉપર ભગવાને સમભાવ રાખી ઉપદેશ આપેલ છે. તેજ કહ્યું, છે કેકરા guખાણ પાથ, તણા તુરક વ્ય-વિગેરે. * જેમ પુણ્યવાનને ધર્મ સંભળાવે, તેમ તુચ્છને પણ ધર્મ સંભળાવે અથવા શમિ (શમ. શાંતિધારક) ને ભાવ તે શમિતા તે શાંત હદય રાખીને બધા હેયધર્મ (કુરીવાજે) ને ત્યાગવાથી આર્ય બનેલા તેમણે પ્રકર્ષથી અથવા પ્રથમથી આધર્મ કહો છે અર્થાત પાચે ઇંદ્રિયે. તથા મનને કબજે કરવા વડે (કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી) તીર્થકરેએ ધર્મ કો. ઠીક એમ હશે, તેવી રીતે બીજા