________________
(૨૧૭)
-
मक्खू विपरिकम्मा, एए चेव बंभवेरं त्तिबेमि, से सुयं च मे अज्झत्थयं च मे - बंधपमुक्खो अन्झस्थेव, इत्थ विरए अणगारे दोहरायं तितिक्खए, पमसे बहिया पास, अपमत्तो परिव्वए, एवं मोर्ण सम्म अणुवासिज्जासि तिमि (सू० १५०) लोक: सार अध्ययने द्वितीयांद्देशकः ॥५- २॥
',
મે તે પરિગ્રહ છેડનારને સારી રીતે પ્રતિષદ્ધ તથા સારી રીતે ઉપનીત જ્ઞાન વિગેરે છે, ( પરિગ્રહ છેાડનારને સારી રીતે ત્રણ રત્નની પ્રાપ્તિ છે) એવુ' જાણીને ગુરૂ કહે છે, હે માનવ ! તું પરમ જ્ઞાન ચક્ષુવાળા બનીને અથવા મેાક્ષની એકટષ્ટિવાળા બનીને જુદી જુદી જાતના તપ અનુઘ્યાનની વિધિવડે સયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કર, શા માટે આ પરાક્રમ કરવાને ઉપદેશ કરે છે.? પભુત જેએ આ પરિગ્રહથી વિરક્ત બનીને પરમ ચક્ષુવાળા થયા છે, તેમાંજ પરમાંથી બ્રહ્મચય છે, પણ ખીજામાં નથી, કારણ કે બ્રહ્મચર્ય'ની નવવાડ મીજામાં નથી, અથવા બ્રહ્મચય' નામને આ શ્રુતસ્કંધ છે, અને તેનુ' વાચ્ય પણ બ્રહ્મચર્ય છે, તે આ બ્રહ્મચય પરિગ્રહ ન રાખનારાઓમાંજ છે. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે, કે મેં કહ્યું, અને હવે કહીશ, તે બધું સર્વજ્ઞના ઉપદેશથી કહુ છુ, તે મતાવે છે, સમુ