________________
(૨૧૦) पुनरपि सहनीयोऽन्यत्रते निर्गुणस्य । स्वयमनु भवतोऽसौ दुःख मोक्षाय सद्योः મારા ગતિ હેતુ ડિનિતત્તે છે:
પિતાના કરેલાં દુષ્ટ કૃત્યને ઉદયમાં આવેલ આ વિપાક (ફળ) આવેલ છે. તે તારે મધ્યસ્થ રહીને સહન કરવો જોઈએ. તે પ્રમાણે વિપાક સહન કરતાં શીવ્ર દુખથી મોક્ષ (છૂટકા) થશે. પણ જો તુ ભેગવવામાં સમતા નહી રાખે છે તે વિપાક નવા સે ભવને હેત થશે (ચાર ગતિમાં સેકડે વાર જન્મ મરણ કરવાં પડશે)
વળી આ દારિક શરીર ઘણે કાળ સુધી પણ રસાયણ વિગેરે અમૂલ્ય ઔષધોથી પિષ્યા છતાં પણ માટીના કાચા ઘડાથી પણનિઃસારતર (તદન નકામું) બધી રીતે હમેશાં નાશ પામનારૂં છે, તે બતાવે છે, મિલન સમા અથવા પૂર્વે અને પછી પણ આ દારિક શરીર હવે પછી કહેવાતા ધર્મવાળું છે, પિતાની મેળે ભેદાય તે ભિદુર છે, તે ધર્મવાળું જે હોય, તે ભિદુર ધર્મવાળું છે, એટલે આ ઔદારિક શરીરને સારી રીતે ખ્યુિં હોય, તે પણ વેદનાને ઉદય થતાં માથું પેટ આંખ છાતી વિગેરે અવયમાં પિતાની મેળે જ ભેદન થાય છે, તથા હાથ પગે વિગેરે
અવયે પિતાની મેળે વિધ્વંસ (શૂન્ય) થતા હેવાથી વિધ્વંસન ધર્મવાળું છે, તથા જેમ રાત્રીના અંતે નકકી