________________
(૨૦) पावावरए अपरिग्गहे अगुरुकुल निसेवए जुत्ते । उम्मग्ग वजए राग, दोसविरए य से विहरे ॥२४९॥
“પા jત –એટલે પાપને હેતુ જે સાવદ્ય અનુકાન હિંસા, જૂઠ અદત્ત આદાન (ચેરી) અને બ્રહ્મચર્ય ભંગ એ પાપથી પતે દૂર રહે, તથા પરિગ્રહ ન રાખે તે અપરિગ્રહ, એટલે દ્રવ્યચારમાં પાંચ મહાવ્રત પાળવાનું બતાવ્યું, તથા ક્ષેત્ર ચાર હવે બતાવે છે કે-ગુરૂકુલ તે ગુરૂ પાસે રહેવું, તથા તેની સેવામાં રહેવું. એટલે આખી જીદગી સુધી ગુરૂના ઉપદેશ વિગેરેથી (તેમનું મન પ્રસન્ન કરીને) ચારિત્ર નિર્મળ પાળવું, આથી કાળ ચાર બતાવ્યું. કે આખી જીદગી સુધી બધા કાળ ગુરૂની આજ્ઞામાં વર્તવું. - હવે ભાવચાર કહે છે, સાધુ માર્ગથી ઉલટ તે ઉન્માર્ગ છે, એટલે કે ઈ પણ જાતનું કુકર્મ હેય તેનું વર્જન કરે, તે ઉન્માર્ગ વર્જક છે. તથા રાગદ્વેષથી વિરત બનીને તે સાધુ વિહાર કરે તથા સંયમ અનુષ્ઠાન યેય રીતે કરે. નિર્યુક્તિકારે ચાર બતાવ્યું.
હવે પાછું સૂત્ર આશ્રયી ચાર (ચર્ચા) બતાવે છે. તેમાં પૂર્વે વિષય કષાય નિમિત્ત જે એકચર્યા (એકલવિહાર) કરે. તે કેવું થાય તે કહે છે. તે વૉ -વિગેરે એટલે વિષયમૃદ્ધ બનેલ ઇદ્રિને અનુકુલ વત્તેરિ એકલે પડેલે પતિત સાધુ અથવા ગ્રહસ્થ છે, તેનું બીજા માણસો