________________
(૧૯૮) બનાવે છે, અને સ્થલમાં ખાડા વિગેરે ઓળંગવા માટે લાકડાં ગોઠવે છે, તેમજ જલમાં લાકડાની નાવ વડે ચલાય છે, જમીન ઉપર રથ વિગેરેથી ચલાય છે, તેમજ આદિ શબ્દથી તે લાકડું મહેલ બનાવવા વિગેરેમાં દાદર બનાવવામાં કામ લાગે છે, તથા જે જે દ્રવ્ય એક દેશથી બીજા દેશમાં જવા માટે વપરાય તે દ્રવ્ય ચાર છે. હવે ક્ષેત્ર ચાર વિગેરે કહે છે, खित्तं तु जंमि खित्ते, कालो काले जहिं भवे चारो। भावमि नाण देसण, चरणं तुपसत्य मपसत्थ॥२४॥
જે ક્ષેત્રમાં ચાર ચાલવાનું) કરીયે અથવા જેટલું લે ચાલીને, તે ક્ષેત્ર ચાર કહેવાય છે, તે પ્રમાણે જે કાલમાં ચાલીએ, અથવા જેટલે કાળ ચાલીએ તે કાળ ચાર છે,
ભાવમાં ચાર કે ચરણ બે પ્રકારનું છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. તેમાં પ્રશસ્ત ચરણ તે “જ્ઞાન દર્શન અને ચરિત્ર છે, અને એનાથી ઉલટું અપ્રશસ્ત ચરણ તે ગ્રહસ્થ અને અન્યદશીનીઓનું સંસારી વર્તન છે. તેથી આ પ્રમાણે દ્રવ્ય વિગેરે ચાર પ્રકારનું ચરણ બતાવીને વર્તમાનમાં ઉપ
ગીપણે સાધુને પ્રશસ્ત ભાવ ચાર પ્રા દ્વારા નિર્યુક્તિકાર બતાવે છે. लोगे धगंव्वहंमी, समणस्स चउध्विहो कई चारो!