________________
(૧૯)
होई दिई अहिगारो, विसेसओ खिसकालेसुं ॥२४८॥
ચાર પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ લક્રમાં શ્રમ સહેનાર તે શ્રમણ (યતિ) ને કેવી રીતને દ્રવ્યાદિ ચાર પ્રકારને ચાર છે?
ઉત્તર–અહીં ધૃતિ (ધતા)ને અધિકાર છે, એટલે ચાર પ્રકારે ધર્યતા રાખવી.
ચાર પ્રકારની બૈર્યતા. દ્રવ્યથી ધર્યતા–એટલે અરસ (રસ રહિત) તથા વિરસ તે તુચ્છ તથા લુખ્ખું વિગેરે ભેજન મળે, તે પણ તેમાં ધતા રાખવી,
ક્ષેત્ર પૈર્યતા–એટલે કુતીથિકે લેકેને પિતાના સગી બનાવ્યા હેય, અથવા કુદરતીજ લેક અભદ્રક હેય તે. સાધુનું બહુ માન ન કરે તેથી) સાધુએ ઉગ ન કર,
કાળ હૈયતા તે દુકાળ વિગેરે મુશ્કેલીના વખતમાં જેવું ભેજન વિગેરે મળે, તેમાં સંતોષ રાખ.
ભાવ ધયતા–તે કઈ આક્રોશ કરે, હાંસી કરે અપમાન કરે, તે પણ ધાયમાન ન થવું, પણ વિશેષે કરીને તે ક્ષેત્રકાળમાં હલકાપણું હોય ત્યાં વધારે પૈર્યતા રાખવાની છે, કારણ કે પ્રાયે તેને નિમિત્તેજ દ્રવ્ય અને ભાવાં અધર્યતા થાય છે. - હવે ફરીથી દ્રવ્યાદિકના ભાંગાથી સાધુને ચાર કહે છે