________________
પ્રશ્ન-દ્રવ્યથી સુતેલાને ધર્મ કેમ ન હોય?
ઉદ્રવ્યથી સુતેલાને નિદ્રા હોય છે, તે નિદ્રા દુખેથી દુર થાય છે, કારણકે, ત્યાન િ (થાણુદ્ધિ) ત્રિકના ઊદચમાં સમ્યકત્વની પ્રાપ્તિ મોક્ષમાં જનારા ભવસિદ્ધિ ને પણ થતી નથી, અને તેને બંધ મિથ્યાષ્ટિ, અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી કષાયના બંધવાળાને હેય છે..
અને તેને ક્ષય અને અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કાળના સંખ્યય ભાગમાંના કેટલાક ભાગ જાય ત્યાંસુધી હેય છે. તેજ પ્રમાણે નિકા, અને પ્રચલાના ઊદયમાં પણ પૂર્વ માફક છે.
બંધને ઉપરમ (દુર થવું.) તે, અપૂર્વ કરણકાળના અસંખ્ય ભાગના અંતમાં થાય છે. પણ તેને ક્ષય તે,
જ્યારે બધા કષાયે દુર થાય તેના દ્વીચરમ સમયમાં (કેલા પહેલામાં) થાય છે.
અને ઊદય તે ઊપશમક, અને ઉપશાંત મેહવાળા મુનિઓને પણ હોય છે. એથી, નિદ્રા પ્રમાદને દુત કહો છે. '
(દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિમાં પાંચ નિ છે, તેમાં નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, અને થીણુદ્ધિ અનુક્રમે પ્રમાણમાં વધારે નિદ્રા છે, તેનું વર્ણન કર્મગ્રંથમાં છે, ત્યાંથી જેવું. અહીં એટલું કહેવાનું છે કે, પરમાર્થ (મોક્ષનું) લક્ષ રાખવું અને બને ત્યાં સુધી અલ્પ નિદ્રા કરવી.) :