________________
(૨૩)
વિષય ત્યાગવાથી એણે આત્માનું રક્ષણ કર્યું છે. જે, તેમ રક્ષણ ન કર્યું હેત; તે, પિતાનાં પાપથી નારકી તથા એકેન્દ્રિય વિગેરેમાં ઉત્પન્ન થતાં આત્માનું કાર્ય માથામાં જવાનું ન કરવાથી તેને આત્મા કેવી રીતે ગણાય? (આમાનું કાર્ય જ્ઞાનમાં રમણતા કરી, ચારિત્ર પાળી, મેક્ષમાંજ જવાનું છે, તે જે પ્રાપ્ત કરે તેણે આમા એણ; અને તે જ આત્માવાળે છે.)
અને તેજ જ્ઞાનવાન પણ છે એમ જાણવું અથવા, બીજી પ્રતિમાં આવી નાણવી છે, તેને એથે આ છે કેપિતાના આત્માને શ્વવ્ય (નરક) વિગેરમાં પડતાં અટકે, તે આત્મવિત (આત્મજ્ઞાની) છે તથા, પ્રભુએ જેવું પદાર્થનું સ્વરૂપ બતાવ્યું; તેવું જાણે, તે જ્ઞાનવિત (તત્ત્વજ્ઞાની) તે, તથા જીવાદિ સ્વરૂપને જેનાવડે જાણે તે વેદ એટલે, આચારાંગ વિગેરે સૂત્ર જાણનારે હોય તે વેદવિત કહેવાયે છે. તથા, દુર્ગતિમાં પડતા જીવેને ધારી રાખનાર, તથા વર્ગમિક્ષ અપાવનાર ધર્મને જાણે તે ધર્મવિત્ છે. એ પ્રમાણે, બધાં કમરૂપ-મળ, કલંકથી રહિત, એવું ચોગીનું સુખ બ્રહ્મચર્ય છે, તેને જાણે તે, બ્રહ્મવિત છે. એથવા, અઢાર પ્રકારનું બ્રહ્મ છે. આ પ્રમાણે, જ્ઞાન, વેદ ધર્મ, અને બ્રાહ્મચર્ય પ્રકર્ષથી (ઉત્કૃષ્ટપણે જેનાવડે ય પદાર્થો જણાય; તે પ્રજ્ઞા છે એટલે, મતિ વિગેરે પહેલા ભાગમાં બત