________________
(૫૦) સાત પ્રકારને છે, અને તે આયુને કાળ જઘન્યથી અંતર્મુહર્ત છે, અને ઉત્કૃષ્ટથી તેના શિવાયનાં ૩૩ સાગરેપમમાં પૂર્વ કેડીને ત્રીજો ભાગ વધારે છે, અને સૂક્ષ્મસંપાયન મોહનીયકર્મને બંધ દૂર થતાં, તથા આયુના બંધને અભાવ થવાથી છ પ્રકારને કર્મબંધ છે, અને તે જન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી અંતમૂહુર્ત છે, તથા ઊપશાંત ક્ષીણુમેહ તથા, સંગી કેવળીને સાત પ્રકારના કર્મના બંધને ઉપરમ થતાં એક પ્રકારનું સાતાવેદનીયકર્મ બંધાય છે. તે જઘન્યથી એક સમય અને ઊત્કૃષ્ટથી પૂર્વ કેીિમાં થોડું ઓછું છે.
હવે, ઉત્તરપ્રકૃતિનાં બંધસ્થાન કહે છે –
જ્ઞાન આવરણ, અને અંતરાયના પાંચે ભેદનું ધ્રુવબંધીપણું હોવાથી એકજ બંધસ્થાન છે, તથા દર્શનારરણયનાં ત્રણ બંધસ્થાન કહે છે –
(૧) પાંચ નિદ્રા અને ચાર દર્શન સાથે રહેવાથી તે નવેનું ધ્રુવ બંધીપણું હોવાથી નવ વિધનું એક સ્થાન છે, (૨) તેમાંથી થીણુદ્ધિ નિદ્રાત્રિ અનંતાનુબંધીની ચેકડી સાથે દૂર થવાથી તે ત્રણના બંધને અભાવ થતાં છ પ્રકતિને બંધ છે. (૩) અપૂર્વ કરણના સંખેય ભાગે નિદ્રા અને પ્રચલાને બંધ દૂર થતાં ચાર પ્રકારના દર્શનાવરણને બંધ રહેવાથી તે ત્રીજું સ્થાન છે.