________________
(૮૯) स्स संजोगं जंति धीरा महाजाणं, परेण परं जंति, ના વંતિ વિષે ફૂલ .
દ્રવ્ય વિગેરેથી સર્વ પ્રકારે જે ભય કરનારૂં કર્મ ઊપાર્જન કરે તે ભય, મઘ વિગેરેથી જે પ્રમાદી બને તેને થાય છે. તે બતાવે છે કે, પ્રમાદિ દ્રવ્યથી બધા આત્મપ્રદેશથી કર્મ એકઠું કરે છે. ક્ષેત્રથી છએ દિશામાં રહેલું કાળથી પ્રત્યેક સમયે, અને ભાવથી હિંસા વિગેરેથી ભયજનક કર્મ બંધે છે.
અથવા સર્વત્ર એટલે, અહી અને પરલોકમાં બને ઠેકાણે પ્રમાદ કરનારને ભય છે. પણ અપ્રમાદીને ક્યાંય પણ ભય નથી. તે બતાવે છે કે, આલેક કે, પહેલેકમાં અપાયોથી આત્મહિતમાં જાગૃત રહેનાર અપ્રમાદીને સંસાર અપસદ (નિમકહરામ વિશ્વાસાતી) થી અથવા અશુભ કર્મથી કઈ પ્રકારે ભય નથી; અને કષાયના અભાવથી અપ્રમત્તતા થાય છે, તેથી બધાં મેહનીયકમને અભાવ થાય છે તેથી સંપૂર્ણ કર્મને ક્ષય થાય છે. તેથી એ પ્રમાણે, એકના અભાવમાં ઘણાના અભાવને સંભવ થાય છે તથા એકને અભાવ પણ બહુ અભાવથી જુદો નથી. તેટલા માટે હેતુ, અને હેતવાળા પદાર્થના ભાવને ગત પ્રત્યાગત સૂત્રવડે બતાવેલ છે. જે પ્રવર્ધમાન શુભ અવયવસાયના કડકમાં ચઢેલે સાધુ જે, એકલા અનંતાનુબંધી ધને