________________
(૧૧૫) ૧૮ એક અજાળાં છે, તે તીર્થકરે શું બતાવે છે તે કહે છે. જ બધાં પ્રાણીઓ એટલે પૃથ્વી પાણી બનિ વાયુ વનસ્પતિ એ એકેદ્રિય છે, તથા બે ત્રણ ચાર પાંચ ઇદ્ધિવાળા, જીવે છે, તેમને ઇન્દ્રિય ૫ બળ ૩ ઉચ્છવાસ નિશ્વાસ.૧ આયુ ૧ એ દશ પ્રાણ છે, પ્રાણ (સંસારી) જીવેને પૂર્વે હતા હમણાં છે, અને ભવિષ્યમાં રહેશે. તેથી પ્રાણી કહેવાય છે, તથા બીજી રીતે ચાર ભેદ જીવના છે. તે ભૂત ગ્રામ કહેવાય છે, અને વર્તમાનમાં બધા જીવે છે,
જીવશે, અને પૂર્વે જીવતા હતા, માટે જીવ છે. તે નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર ગતિવાળા છે, તથા બધા એ જી પિતાનાં કરેલાં કર્મથી સાતા અસાતાના ઉદયથી સુખ દુખ ભેગવે છે. તેથી સત્વ છે, અથવા પ્રાણ ભૂત જીવ અને સત્ય એ બધા એક અર્થવાળા શબ્દ છે, કારણ કે તત્વ ભેદ પયી વડે પદાર્થને સ્વીકારવાને છે. "તેથી કરીને ઉપરના બધા શબ્દ પ્રાણીના પર્યાયવાળા છે, તે જીવેને દંડ ચાબખા વિગેરેથી હણવા નહિં તથા બીજા પાસે બળજબરી કરીને હણાવવા નહિ; તથા નાક, દાસ, દાસી વિગેરે ઉપર મમત્વભાવથી તેમને સંગ્રહ ન કરે; તથા શરીર અને મનની પીડા ઊપજાવીને પરિમાપવા (સંતાપવા) નહિ; તથા જીવથી પ્રાણ દુર કરવાવડે તેને અપદ્વાવણ ન કરવું. આ જિનેશ્વરને કહે