________________
(૧૬) પ્ર-વારંવાર શા માટે સંયમ અનુષ્ઠાનને ઉપદેશ કરે છે?
ઉતે દુરનુચર છે, એ કરીને અનુચરાય (પળાથ) તે છે.
પ્ર-શું? ઉ–માર્ગ તે સંયમ અનુષ્ઠાન વિધિપ્ર-કેવાઓને ? ઉ–અપ્રમત્ત સાધુઓને,
પ્રશ્ન–કેવાઓને ? અનિવત્ત તે મોક્ષ છે. તેમાં જેમને જવાની ઈચ્છા છે તેવાઓને આ સંયમ પાળ કઠણ છે તે કેવી રીતે પ કહેવાય ? તે બતાવે છે–વિતિ વગેરે માંસ શેણિત છે. અહંકાર તથા કામ વાસના વધારનારાં છે. તેને, વિકૃષ્ઠ તપ અનુષ્ઠાન વડે વિવેચકર ( દૂરકર ) આત્માથી જુદાં જાણી તેને શેષાવી, આ વીર પુરૂષના માર્ગનું અનુસરણ છે, એમ જાણવું જે આવી રીતે તપકરી શરીરને સુકવે, તેને શું ગુણ થાય છે, તે કહે છે, પણ વિગેરે માંસ શેતને સુકવે, તે પુરિ (નગર) માં શયન કરવાથી પુરૂષ છે, અને દિવસે સંયમ છે તે સંયમ જેને હેય તે દ્રવિક પુરૂષ છે, અથવા દ્રવ્ય ભૂત છે કારણ કે તેજ મેક્ષમાં જાય છે, કર્મ શત્રુ જીતવામાં સમર્થ લેવાથી તે વીર પણ છે, માંસ શેણિત શાષવાનું બતાવ્યાથી બીજા પઢાથે મેદ ચરબી વિગેરે શોષવાનું પણ બતાવ્યું જાણવા