________________
'(૧૭૧) ભવિષ્યનાં કડવાં ફળ જાણેલાં છે, તેને પૂર્વે ભોગવેલા ભગ યાદ આવતા નથી; ભવિષ્યના ભેગની અલિલાષા પણ નથી; તેવા ઉત્તમ સાધુને વ્યાધિને છંછેડવા સમાન ગેમ રાગ જાણીને તેને કેવી રીતે ખોટી ઈશ્ન પણ થાય? એથત મોહનીયકર્મ શાંત થવાથી તેને ભોગેચ્છા હતી નથી. જે સાધુને ત્રિકાળ-વિષયની ભેચ્છા ધર થઈ તે કે હેય? તે કહે છે –
–વિગેરે આ નિરીહ સાધુ પ્રકૃણજ્ઞાન જે જવા જીવ સંબંધી તત્ત્વ બતાવનારૂં છે તેને મેળવે; તેથી પ્રકૃણજ્ઞાનવાળે છે, તેજ બુદ્ધ એટલે, તત્વ જાણનારે છે, તેથી જ તે સાવદ્યઅનુષ્ઠાનના આરબથી દૂર રહે છે, તેથી આરંભ ઊપરત છે, તે ગુણ ઉત્તમ છે તે બતાવે છે, સન્મ વિગેરે એટલે સાધુઓને તે ભાવનારું ભૂષણ છે. અથવા સમ્યકત્વનું કાર્ય કરનાર હેવાથી તે સમ્યકત્વ છે. માટે ગુરૂ કહે છે–હે શિષ્ય! તું તેને જે. તું પણ તેવું મેળવ. શા માટે તે શેલન-(ભૂષણરૂપ) છે? તે કહે છે – (ા વિગેરે જે કારણથી સાવધ-આભમાં પ્રવર્તે છે. તે સાંકળ વિગેરેથી બંધનું તથા ચાબખા વિગેરેથી માર ખાડ્યું છે તથા પ્રાણસંશયમરૂપ-ઘેર દુખ ખમે છે. તથા શરીર મન સંબંધી પરિતાપ દારૂણ દુઃખ બીજાને દઈને તે પામે છે, માટે તે આરો છોડવા તે સારૂ છે, શું