________________
' (૧૯૮૫) तोसे मारते, जोसे मारते तओ से दूरे, नेव
અંતને દૂર (જૂ ૨૪?) - માવજી–વિગેરે, જેટલા છે, મનુષ્ય, અથવા બીજા અસંત છે, તેમાંના કેટલાક ચિદ રાજપ્રમાણ લેકમાં ગૃહસ્થ, અથવા અન્ય તીર્થિક લેક છે, તેઓ, છ છવનીકાયના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયના રસીયા બની પીડા કરે છે. એટલે દંડાથી કે, ચાબખાથી મારવા વિગેરેથી દુઃખ દે છે. શામાટે દુઃખ દે છે? તે કહે છે:
ધર્મ, અર્થ, કામ માટે, પ્રજન આવતાં જીવેને ઘાત કરે છે તે બતાવે છે. ધર્મનિમિત્ત તે, શૌચ (પવિત્રતા) માટે પૃથ્વીકાય (કાચી માટી) ને દુઃખ દે છે. ધન મેળવવા ખેતી વિગેરે કરે છે. કામ ( શરીરશોભા) માટે આભૂપણ વિગેરે બનાવે છે. એ પ્રમાણે બીજી કોની હિંસા કરવા સંબંધી પણ જાણવું. હવે, અનર્થથી (વિનાપ્રજને) તે ફક્ત શેખના માટેજ શિકાર વિગેરે પ્રાણીને નાશ કરનારી ક્રિયાઓ કરે છે. તેથી, એ પ્રમાણે પ્રજાને અથવા અપ્રજને પ્રાણીઓને હણ, તે છ જવનિકાયના સ્થાનમાં વિવિધ પ્રકારે સૂફમબાદર પર્યાપ્તક-અપર્યાપક વિગેરે ભેદવાળાં એકે દ્રિય વિગેરે પ્રાણીઓને દુઃખ દે છે. પછી તેમાંજ પિતે અનેકવાર ઉત્પન્ન થાય છે. અથવા, તે જીવનીકાયને બાધા કરી તેનાથી બંધાયેલાં કર્મવડે તેજ કામાં