________________
(૧૧) અર્થમાં અથવા અર્થમાં રહેલ સંશયને જાણ હોય તેને હેય ઉપાદેયની પ્રવૃત્તિ થાય છે, તે જ પરમાર્થથી સંસારનું પરિજ્ઞાન છે, તે બતાવે છે, તે પરિજ્ઞાન વડે સંશયને જાણ નારાથી ચાર ગતિવાળે સંસાર અથવા તેનું મૂળ કારણે મિથ્યા અવિરતિ વિગેરે અનર્થપણે જ્ઞ પરિજ્ઞાવડે જાણેલું થાય છે, તે બતાવે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ત્યાગ થાય છે, પણ જે સંશયને નથી જાણતું, તે સંસારને પણ નથી જાણત, તે બતાવે છે, લા. સંદેહને બંને પ્રકારે ન જાણનારાની હેય ઉપાદેયની પ્રવૃત્તિ નહીં થાય, અને પ્રવૃત્તિ વિના સંસાર અનિત્ય છે, અશુચિથી ભરેલું છે, ઘણું દુઃખ આપનારે છે, નિસાર છે. એમ તે જાણતા નથી, આ નિશ્ચય કેવી રીતે થાય કે તે સંશય જાણનારે સંસાર જાણે છે? તથા શું નિશ્ચય કરે ? ઉત્તર-સંસારના પરિજ્ઞાનનું કાર્ય વિરતિની પ્રાપ્તિ થાય છે, તેથી સર્વ વિરતિમાં પ્રષ્ઠ (શ્રેષ્ઠ) વિરર્તિને બતાવવા કહે છે.
जे छेए से सागारियं न सेवइ, कट एवम वियाः
ओ विहया मंदस्त बालथा. लद्धा हुरत्था पडि. लेहाए आगमित्ता। आणविजा अणासेवणय સિવાર (જૂ૦ ૨૪૪)
જે છે જે નિપુણ છે, જેણે પુણ્ય પાપ જાણ્યાં છે, તે મિથુન (કંસાર સબંધ) મન વચન કાણાથી કરશે