________________
(૭૦) पासह, जेण बंधं वहं घोरं परियावं च दारुणं पलि. छिदिय बाहिरगं च सोयं, निकमदंसी इह मधिएहिं, कम्माणं सफलं दट्टण तओ निलाइ घेयवी ( 98).
જે કેઈપણું બાળ મૂર્ણ સાધુ કર્માદાન સાતમાં વૃદ્ધ થયેલ છે તથા એકસરખાં જન્મ-મરણ બાંધ્યાં છે. તથા સંસારમેહ છેડે નથી; અજ્ઞાન અંધકારમાં ભૂલ્ય છે, તેને પૂર્વજન્મમાં ધર્મપ્રાપ્તિ નહતી; ભવિષ્યમાં પણ થવાની નથી; તેને મધ્યજન્મમાં ક્યાંથી થવાની છે? અર્થાત જેણે સમ્યકાવ પૂર્વે પ્રાપ્ત કરેલ હશે તેને જ વર્તમાનમાં મળે છે. કારણ કે જેણે સમ્યકત્વ પૂર્વે મેળવી તેને સ્વાદ લીધે તેને પાછો મિથ્યાત્વને ઊદય થતાં અપાઈ પદ્વળ પરાવર્તનના કાળે પણ થશે; પણ સમ્યકત્વ વમેલાને ફરી સભ્યને અસંભવજ થાય તેવું નથી. (અર્થાત્ અલવિનેજ ત્રણે કાળમાં નથી) અથવા અનિરૂદ્ધ ઇન્દ્રિયવિષયવાળે હોય તે પણ આદાન સંત ગુદ્ધ જાણે એમ કહેવું જાણવું. - (પણ સમ્યકત્વ મેળવ્યા પછી પાછું ન મળે તેવું નહિ.)
પણ જે સાધુ તે પ્રમાદી ન થઈ સંસારસુખનું મરણ ન કરે અને ભવિષ્યમાં મળનારી દેવાંગનાના ભેગને ન ઇચછે, તેને વર્તમાન કાળમાં પણ ભવિષ્ય-સુખ અભિલાષ ક્યાંથી હોય? તે બતાવે છે. જે સાધુએ ભેગનાં