________________
(૧૬૮)
કારણ કે માંસ સુકાતાં તે પણ સાથે સુકાઈ જાય છે. વળી . આવાળીને વિગેરે એટલે વીર પુરૂષોના માર્ગે ચાલનારા જે માંસ લેાહી સુકવે, તે મેાક્ષાભિલાષીએને સદાનીય ગ્રાહય. માનવાજોગ વચન વાલે વિખ્યાત થાય છે.
પ્રઃએવા કાણુ છે ?
ઉઃ-~~~? બ્રહ્મચય તે સ’યમમાં રહી કામવાસના જીતવામાં પ્રયત્ન કરે, અથવા સમુચ્ તે શરીર અથવા ક્રર્મોપચયને તપ ચારિત્ર વડે ધુણાવે. ( કૃશકરે-દુરકરે) તે આદાનીય તથા વ્યાખ્યાત ( સ્તુત્ય પૂજ્ય ) થાય છે. આ પ્રમાણે અપ્રમત્ત સાધુનું સ્વરૂપ ખતાવ્યું. હવે તેવું સંયમ ન પાળનારા જે પ્રમત (પ્રમાદી સાધુ) છે તેનુ વર્ણન કરે છે.
नित्तर्हि पलिच्छिन्नहिं आयाणसो यगढिए बाले अव्वोच्छिन्न बंधणे अणभिकत संजोए तमंति अवियाणओ आणाए लंभो नत्थि तिमि (सू० १३८)
જે પદાથ તરફ લઇજાય—અર્થાત્ પદા'ના નિય કરવા જે દોરે, તે નેત્ર વિગેરે પાંચ ઇંદ્રિયા છે, તેના વડે પેાતાના વિષયને ગ્રહણ કરવા વડે જે પાપ થાય, તે અટકાવીને સાધુ થતાં જગમાં સારા પુરૂષોથી પૂજનીક થઈ બ્રહ્મચય માં રહેવા છતાં પણ ફરીથી તેને મહુના ઉદય થવાથી સાવદ્ય કૃત્યમાં સ`સાર ભ્રમણના ખીજ રૂપ ક્રમના ઇન્દ્રિયાના વિષયા રૂપ સ્રત( પ્રવાહા ) અથવા મિથ્યાત્વ અવિરતિ