________________
(૧૮૨) ઉત્તમ સુખવાળી શ્રેષ્ટ સિદ્ધિ મેળવવામાટે આદર કાસ્વા ગ્ય ' સાર છે, કારણ કે તે હિતસિદ્ધિ આપનાર છે, જે જ્ઞાન દર્શન તપ ચારિત્રના ગુણે હિત માટે સાર છે, તે શું કરવું તે કહે છે, चहणं संकपयं, सारपयमिणं देण पित्तव्यं । अस्थि जिओ परमप, जयणाजा रागदोसेहिं॥२४॥ ' પ્રથમ શંકા છોડી દે, અમારા કરેલા તપવિગેરેનું કુલ મોક્ષ આપશે કે નહિ, એ વિકલ્પ તે શંકા છે, તે શંકાનુ પદ તે નિમિત્તકારણ છે, જેમકે જિનેશ્વરે કહેલા ઈદ્રિથી ન જણાય, એવા ઝીણું વિષયે હેવાથી તે ફક્ત આગમ પ્રમાણે માનવા જોઈએ, તેમાં ન સમજતાં સદેહ થાય તે પણ તે છેડીને આ જ્ઞાનાદિક સાર જે પૂર્વે બતાવેલ છે, તેને દઢ પણે (સ્થિરચિત્ત) કુમાર્ગે ચાલનારાએથી ઠગાયા વિના નિશ્ચલપણે માનવા, તથા પાળવા, તે શકા દૂર કરવા ગાથાના પાછલા બે પદમાં કહ્યું છે કેછવ છે, આમ પ્રથમ જીવને બધા પદાર્થમાં પ્રથમ લેવાથી અને જીવપ્રધાન દેવાથી બીજા અજીવ વિગેરે પદાર્થો પણ જાણી લેવા, (કે બધા પદાર્થો વિદ્યમાન છે) તથા જીવ વાળે (શરીરધારી કે વિના શરીરને) જીવ આવે છે, તથા જીવશે તથા તે સંસારી જીવ શુભ અશુભ કર્મના ફલને લેગવનાશે, અને તે “હું પોતે એમ પ્રત્યક્ષ
*
*
*