________________
(૧૫૩) આ પ્રમાણે કર્મબંધ ઉદય સત્તાના બતાવવાથી (બીજાપણ) તે પ્રમાણે જાણને સર્વે પ્રકારે કુશળ બનીને તેઓ પ્રત્યાખ્યાન પરિણા વડે ત્યાગ કરે છે. અથવા મૂળ ઉત્તર પ્રકૃતિના બધા ભેદેને જાણીને એટલે મૂળ પ્રકૃતિ આ8, ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે તેને જાણુને કંબંધને ત્યાગ કરે છે અથવા પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશ એ ચાર પ્રકારથી જાણીને ત્યાગે છે, અથવા બંધ સત્તાના કારણે વડે કર્મ સ્વરૂપ જાણીને ત્યાગે છે.
હવે તે ઉદયના પ્રકારે બતાવે છે.
મૂળ પ્રકૃતિના ત્રણ ઉદયસ્થાન છે, (૧) આઠ પ્રકારને, (૨) સાત પ્રકારને (૩) ચાર પ્રકારને–એટલે આઠે પ્રકૃતિ સાથે વેદે તે આઠ પ્રકારને, અને તે કાળથી અનાદિ અનંત અભને આશ્રયી છે. ભવ્ય ને આશ્રયી અનાદિ સાત તથા સાદિ સાંત છે.
અને મેહનીયને ઉપશમ અથવા ક્ષય હાય, ત્યારે સાત પ્રકારને ઉદય છે, અને ઘાતિકર્મ ચારે ક્ષય થતાં બાકીના ચાર કર્મને ઉદય છે, હવે ઉત્તર પ્રકૃતિના ઉદય સ્થાન કહે છે. જ્ઞાનાવરણીય અને અંતરાયનું પચે પ્રકારનું એક ઉદયસ્થાન છે. દર્શનાવરણીયનાબે છે. દર્શન ચતુષ્કના ઉદયથી ચાર અને કઈ પણ નિદ્રા સાથે પાંચ' વેદનીય કર્મનું સામાન્યથી એક ઉદય સ્થાન સારા કે અસાતાનું છે.