________________
(૧૬૪) છેતેવાએ કોધિ અગ્નિવડે આત્માને બાળ નહિ. અર્થાત્ કેધાદિ આવતાં તેને શાંત (દુર) કર, એ પ્રમાણે સુધમસ્વામી જંબુસ્વામીને કહે છે.
ચેથી ઉશ. ત્રીજે ઉદેશે કહ્યું, તેને આ કહેવાતા ચેથા ઉદ્દેશ સાથે આ પ્રમાણે સંબંધ છે; ગયા ઉદ્દેશામાં નિરવદ્ય તપ બતાવ્યું, અને તે સંપૂર્ણ રીતે સારા સંયમમાં રહેલા મુનિને હોય છે, તેથી સંયમ બતાવવા એ ઉદેશે કહે છે. તેના આવા સંબંધથી આવેલા ચોથા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે. ___आवीलए पवीलए निप्पीलए जहित्ता पुव्व संजोगं हिचा उपसम, तम्हा अविमणे वीरे, सारए समिए सहिए सया जए, दुरणुचरो मग्गो वीराणं अनियह गामीणं, विगिं च मंस सोणियं, एस पुरिसे दविए धीरे, आयाणिज्जे वियाहिए, जे धुणाह समुस्स यं वसित्ता बंभचेरंसि ॥ नु० १३७ ॥
માવિત્રણ ઈત્યાદિ આપીડન કર, અર્થાત્ અવિકૃષ્ટ થડા) તપવડે શરીરને દુખ આપ, આ પ્રથમ દીક્ષા આવસર છે, પણ જ્યારે સિદ્ધાંત ભણી રહે, ત્યારે પ્રકર્ષથી (વધારે પ્રમાણમાં) તપ કરી કાયાને પીડ (સુકાવ) કરી