________________
(૧૨૩) ભીન્ન ઉદ્દેશા
પહેલા ઉદ્દેશા સાથે ખીજાને આ પ્રમાણે સંબધ છે, કે પહેલા ઉદ્દેશામાં સમ્યકવાદ ખતાન્યા, અને તે તેના શત્રુ મિથ્યાવાદ છે, તેને દૂર કરવાથી આત્મ લાભ મેળવે છે, તે દૂર કરવા જ્ઞાન વિના ન થાય, અને વિચારા વિના પરિજ્ઞા ન થાય, તેથી મિથ્યાવાદથી થયેલ અન્ય તીથિકાના મતની વિચારણા કરવા આ કહેવાય છે. આ સબ'ધી આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે, ને આસા વિગેરે છે, અને અહિ' જે સમ્યકત્વ લીધું તે સાત પદ્માશોનુ શ્રદ્ધાન કરવાનું છે, તેમાં મેક્ષાભિલાષીએ શસ્ત્ર પરિજ્ઞા નામના પહેલા અધ્યયનમાં જીવાજીવ પદાર્થના જ્ઞાન વડે સ`સાર તથા મોક્ષનાં કારણેાને નિર્ણય કરવા, એટલે તેમાં સંસારનુ કારણ આસ્રવ અને તે લેવાથી સવર પણ જાણવુ. તેનુ કાય મેક્ષ છે, એમ સુચવ્યુ છે, તેટલા માટે માસવ અને નિશ, સ’સાર મેક્ષના અનુક્રમે કારણેા છે, તેનું સમ્યકત્વ બરાબર વિચારવા માટે કહે છે.
जे आसवा ते परिस्सवा, जे परिस्तवा ते आसवा; जे अणासवा ते अपरिस्तवा, जे अपरिस्तवा ते अणासवा; ए ए पए संबुज्झमाणे लोघं च आणाए अभिसमिचा पुढो पवेइयं (सू० १३०)