________________
(૧૨૧) કરણ નધિ નાગાબor aહણ શનિવાર दिटुं सुयं मयं विण्णायं 5 एवं परिकाहिजइ, समेमाणा पलेमाणा पुणो पुणो जाइं पकप्पति सू०१२८)
જે ક્ષાભિલાષી સાધુને સેકષણા (સંસારી વાસના) નથી, તેને બીજી આરંભની પ્રવૃત્તિ પણ હતી નથી, અર્થાત જેણે ભેગ માસના ત્યાગી, તેને બીજી આરંભ પ્રવૃત્તિ કયાંથી હોય? એટલે સાધુને સાવદ્ય અનુષ્ઠાનની પ્રવૃત્તિ ન હેય, કારણ કે સાવધ પ્રવૃત્તિ ગ્રહસ્થીનેજ હોય છે,
અથવા હમણુંજ બતાવેલી પ્રત્યક્ષ સમ્યફવ જ્ઞાતી જે ને ન હણવા સંબંધી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છોડવારૂપ બીજી વિવેકની બુદ્ધિ ક્યાંથી હાય ! (અર્થાત્ દયા સાથેજ બીજી સુબુદ્ધિ હોય છે.) - હવે શિષ્યની મતિ થિર કરવા કહે, કે જે તને મેં કહ્યું તે સર્વજ્ઞ દેવે કેવળ જ્ઞાન વડે સાક્ષાત દેખેલું છે, તે સેવા કરવાવડે મેં સાંભળ્યું, તે લઘુકર્મવાળા ભવ્ય જીને માનવા ગ્ય છે, તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય ઉપશમથી વિશેષ પ્રકારે જાણ્યું, માટે વિજ્ઞાત છે, તેથી તમારે પણ સમ્યકત્વ વિગેરે મેં તમને જે કહ્યું તેમાં તમારે યત્ન કરે, જેઓ ઉપર બતાવેલ માર્ગ ન આદર તેઓને શું થાય છે તે કહે છે, તે સંસારી મનુષ્ય મનુષ્ય