________________
(૧૩૫) કરે છે કે, તેની સ'સારથી અપ્રશ્રુતિ ( નમુક્તિ ) થાય. સંસારભ્રમણ કર્યાં જ કરે; તેથી શું થાય તે બતાવે છે.
इमेगेसिं तत्थ तत्थ संधवो भवइ, अहो ववाइए फासे पडिवेयं ति, चिट्ठ कम्मेहिं कूरेहिं चिंटू परिचिह्न, अचि कूरोहिं कम्मेहिं नो चिह्नं परिचिइह, एगे वर्यति अदुवावि नाणी नाणी वयंति अदुवावि एगे (सू० १३२)
ઇહુ ( આ ) ચાદરાજ લોક પ્રમાણવાળા સંસારમાં કેટલાક મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, અને કષાયરૂપદુર્ગુણવાળાં સંસારી જીવાને (તેમનાં પાપનાં ફળ ) તે તે નરક ( તે તિયચ ગતિ વિગેરે પીડાના સ્થાનમાં વારંવાર જવાથી સંસ્તવ ( પરિચય ) થાય છે, એટલે, પૂર્વનાં સૂત્રમાં કહ્યુ પ્રમાણે તેઓ ઇચ્છાને અનુસાર તત્ત્વો મનાવી ઇ‘ક્રિયાન વશ થઈ તેને અનુકૂળ આચરીને નરક વિગેરે સ્થાનમાં ગયલાં છતાં પણુ, જૈનેતર, અથવા જૈનમતના પાસા ( સ્વેચ્છાચારી ) સાધુએ આદેશિક વિગેરે દોષિત આારને નિર્દોષ બતાવનારા નરક વિગેરેના દુઃખના અનુભ ( સ્પર્શીને ) ભાગવે છે, ( તે ઇંદ્રિયાથી સૌથી વધારે પરવશ અનેલા ) નાસ્તિકનુ' માનવુ' બતાવે છે. તેઓ કહે છે કેઃ पिबखाद व चारु लोचने ?, यद तीतं वरगात्रि ! સજ્જ તે