________________
(૧૪૯) હવે ત્રીજે ઉશે કહે છે બીજા સાથે તેને આ પ્રમાણે સંબંધ છે, પાયા ઉદ્દેશામાં સમ્યકત્વમાં સાધુને સ્થિર કરવા બીજા મતવાળાની ભૂલે બતાવી, પણ તે સમ્યકત્વ સાથે રહેલું જ્ઞાન છે, તથા તે જ્ઞાનની સફળતા વિરતિ (વૈરાગ્યો છે. પણ આ ત્રણે હેય છતાં પૂર્વે કરેલાં ચીકણું કર્મને બંધ નિરવ તપ કર્યા વિના ક્ષય ન થાય, માટે હવે તે તપનું વર્ણન કરે છે. આ સંબંધથી આવેલા ત્રીજા ઉદેશાનું આ પહેલું સુત્ર છે.
उहि णं पहिया य लोगं, से सव्वलोगंमि ज के विण्णू, अणुवीइपास निक्खित्तदंडा, जे केह सत्ता पलियं चयंति, नरामुयच्चा धम्मविउति अंज, आरंभज दुक्खमिणति णचा, एवमाहु संमत्तदंसिणो, ते सव्वे पावाया दुक्खस्सकुसला परिण मुदा हरंति इयकम्मं परिणाय सव्यसो (सू० १३४)
પૂર્વે બતાવેલે સંસારપ્રિય લોકસમૂહ છે, તેને ધર્મથી વિમુખ જાણીને તેની ઉપેક્ષા કર, અથવા તેમનું અનુષ્ઠાન સારું ન માન, ૬ શબ્દથી જાણવું કે તેને ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, તેમની સેવા ન કર, તથા વિશેષ પરિચય ન કર, ( આ બધું નવા શિષ્યને ગુરૂ સમજાવે છે તું ન જઈશ-વિગેરે-કે જે ત્યાં જાય તે સાધુ ધર્મની