________________
(૧૨૫) એટલે જેનાથી ધર્મ પ્રાપ્તિ થાય એવા તીર્થકર પણ તેવાને પાપનું ઉપાદાના કારણે થાય છે, તેને પરમાર્થ આ છે, કે જેટલાં કર્મની નિર્જરા માટે સંયમ સ્થાન છે, તેટલાંજ બંધને માટે અસંયમ સ્થાન છે, કહ્યું છે કે, यथा प्रकारा यावन्तः, संसाराबेशहेतवः। तावन्यस्तविपर्यासा, निर्वाणसुखहेतवः ॥१॥
જેટલા પ્રકારના જેટલા સંસારના ભ્રમણના હેતુઓ છે, તેટલા જ તેને વિપરીત રીતે લેવાથી નિર્વાણુ સુખને આપ નારા હેતુઓ છે. ' એ પ્રમાણે રાગદ્વેષથી જેનું અંતઃકરણ મલિન છે, અને વિષય સુખમાં જે તત્પર છે, તેના વિચારે દુષ્ટ હેવાથી તેને બધું સંસારને માટે છે, જેમાં લીમડાના રસમાં જે દુધ સાકર વિગેરે મેળવીએ પણ લીમડાની કડવાશથી મીઠી વસ્તુ પણ કડવી થાય છે, પણ સમ્યગદષ્ટિ જીવ, જેણે સંસાર સમુદ્રમાંથી નીકળવા માટે વિષય અભિલા દૂર કરેલાને સર્વે મોહક વસ્તુઓ અશુચિ રૂપ અને દુઃખનું કારણ છે.
એવું ભાવનારને સવેગ થતાં તે મેહક વસ્તુઓ સંસારનું કારણ છતાં પણ મોક્ષને માટે થાય છે.
વળી તેજ વિષયને ઉલટા (પ્રતિષ) સૂત્ર વડે કહે છે ને ગળાણવા ” ભારિ–પ્રાય પ્રતિષેધ છે