________________
(૧૨૬ )
ના કિયા પ્રતિષેધ પર્યવસાનપણે “પવિ ” આ પદવડે સંબંધને અભાવ હોવાથી આ પર્યું દાસ છે. તે સમજાવે છે. એટલે આસવ (સંસાર કૃત્ય) થી ઉલટું અનાસવા તે બત છે. તે પણ તે વ્રતે અશુભ કર્મના ઉદયથી અશુભ અવસાય થતાં કમને અપરિસવ (નિર્જરા માટે નહીં) થાય, જેમકે કંકણ આ વિગેરેનું ચરિત્ર કમની નિર્જસ માટે ન થયું, - તેમજ અપરિસ્સવ જે પાપનું ઉપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન (જેન શાસન) ને ઉપકાર વિગેરે કરવાથી તે અશુભ કૃત્ય કણવીર લતાને ભમાડનારા ભુલકની માફક બોવ એટલે કર્મ બંધનનાં કારણે થતાં નથી. * ? (ઉપરના સૂત્રને 'ભાવાર્થ એ છે કે જે આસવ તે બંધનું કારણ છતાં કારણ વિશેષથી તે કર્મ બંધરૂપે નથી થતું, તેમ નિજાનું કૃત્ય કરવા છતાં તેવા સંજોગોના અભાવે અને પરિણામ બદલાતાં બંધરૂપે થાય છે, તેવી રીતે કઈને વ્રત લીધાથી અનાવ થતાં નિર્જરા થવી જોઈએ, છતાં કારણ બદલાતાં તે વ્રત બંધનરૂપે થાય, અને અપરિસવ તે બંધનું કારણ છતાં સંજોગો બદલાતાં બંધરૂપે ન થાય, માટે એકાંત ન પકડવું. પણ બુદ્ધિ પૂર્વક સંજોગે તથા મનના પરિણામ વિચારી અનુમાન કરવું, કે બોલવું)
અથવા બીજી રીતે બતાવે છે.