________________
( ૧૨૭)
જે પાસ્રવ કરેતે આસ્રવેશ ( પંચ વિગેરેમાં ‘મ’ લાગે છે) થાય છે, તેજ પ્રમાણે જે પરિસન કરે તે પરિસવા ( નિરક ) છે. એની ચાલ`ગી થાય છે, તેમાં મિથ્યાત્ત્વ અવિરતિ પ્રમાદ કષાય ચગાવડે જે ક્રમના આસ્રવે ( અલકા) છે, તેઓજ ખીતાના પરિસ ( નિરા કરનારા ) છે આ પ્રથમ ભાંગામાં પડેલા બધા સ'સારી જીવે ચાર ગતિમાં ભ્રમણ કરનારા છે. તે દરેકને પ્રત્યે ક્ષÐ આસ્રવ તથા નિર્જરા છે પણ જેએ આમ કરે. તેઓ પરિસ્રવ ન કરે, આ ખીજો ભાંગા શૂન્ય છે કારણકે, બંધની જોડે નિર્જરા (થાડેઘણે અ’શે) હુ‘મેશાં ચાલુજ છે.
:
એ પ્રમાણે જે અનાવવાળા છે, તે પરિસવવાળા છે. એટલે, તેઓ અયેાગી કેવળી ૧૪ ગુરુસ્થાનમાં રહેલા ત્રીજા ભાગમાં છે, અને ચોથા ભાગામાં સિદ્ધ ભગવત છે, તેમાં અનાસ્રાવપણું છે, તેમ પરિસ્રવપણું પણ છે, એમાં પહેલે અને છેલ્લા લાંગા સૂત્રમાં લીધેલ છે. અને પહેલે છેલ્લે લેવાથી મધ્યના બે ભાંગા સાથે એ રહેવાથી આવીગયલા જાણવા. જો, એમ છે, તેા શું કરવુ' તે કહે છેઃ—
:
ઉપર કહેલા પદો ( જેનાથી અથ સમજાય; તે પ છે તે) આસવા વિગેરે છે, (અને ખીજાને અર્થ સમજાવા માટે શબ્દના પ્રયોગથી જે પદો અને અથ કહેવા જોગ