________________
(૧૨૦ )
સમ્યગ્દર્શન મેળવીને કહેલું કાર્ય ન કરવાથી દ્વેષ લાગે; માટે, તેને ગાવે નહિ. તે પ્રમાણે સંસગ વિગેરે નિમિ નથી મિશ્ચાત્ય દુર કરીને પણુ, જીવના સામર્થ્ય ગુણેાને બ્રેડ નહિ. ( યથાશક્તિ સયમ પાળે; પણ, પ્રમાદ ન કરે ) અથવા શિવમતના કે, આતમતનાં વૃતે! ગ્રહણ કરીને વ્રતેશ્વ ત્યાગ વિગેરે છોડીને વિધિએ ગુરૂ પાસે પૂર્વ વૃત્તા સ્થાપન કરીને દીક્ષા મૂકીદે નહિં, તેજ પ્રમાણે ગુરૂ વિગેરે પાસે સમ્યફૂલ લઇને પાછુ તર્જ નહિ. પ્રશ્નઃ—શું કરીને ?
ઉ—જેવા ધર્મ છે, તેવા શ્રુતચારિત્રરૂપ-ધર્મ સમજીને. અથવા, વસ્તુઓના સ્વભાવ સમજીને તેના ઉપર વિશ્વાસ રાખે; તથા તે ધર્મ જાણીને ખીજું શું કરે ? તે કહે છે?—દેખેલા સુંદર અને ખરાબ એવાં રૂપવડે નિવેદ ભામે; (વૈરાગ્ય મેળવે.) તે આ પ્રમાણેઃ—
સાંભળેલા શબ્દો, ચાખેલા રસા, સુંઘેલા ગધા, ફરશેલા શુભ અને અશુક્ર સ્પર્શી વડે, રાગદ્વેષ થાય; તે ન કરતાં મધ્યસ્થ રહે; અને વિચારે કે, એમાં રાગદ્વેષ શુ' કરવા ? વળી પ્રાણી સમૂહની અન્વેષણા જે ઇષ્ટ વતુઓને લેવાની અને અનિષ્ટ વસ્તુને ત્યાગવાની જે બુદ્ધિ છે, તેવા રાગદ્વેષ સાધુ ન કરે, જેને આવી સામાન્ય લેક જેવી એષણા નથી તેને બીજી પણ કુબુદ્ધિ નથી, તે બતાવે છે.