________________
(८) गभांसी से जम्मदंसी, जे जम्मदसी से मारदंसी, जे मारदंसी से नरयदंसी, जे नरयदंसी से तिरिपदंसी, जे तिरियदंसी से दुक्खदंसी, से मेंहावी अभिणिवहिजा कोहं च माणं च मायं च लोभ च पिजं च दोसं च मोहं च गन्भं च जम्मं च मारं च नरयं च तिरियं च दुक्खं च । एवं पासगस्त दंसणं उवरय सत्थस्ल पलियं त करस्स, आयाण निसिद्धा सगडम्भि, किमाथि ओवाही पासगस्त! न विजह ?, नत्थि (सू० १२५ ) तिमि ॥ शीतो. णीयाध्ययनम् ॥३॥
જે કોઇને સ્વરૂપથી જાણે અને જ્ઞાનને અનર્થ કરના જાણ ત્યાગવારૂપ માનીને (જ્ઞાન વડે) કેધને ત્યાગ કરે, તે સાધુ નિ માનને પણ અનર્થ કરનારું દેખે છે, અને તેને त्यागे छे. છે અથવા જે કોઈને જાણે છે, અને સમય આવતાં ધી બને છે, તે માણસ માન પણ દેખે છે, અર્થાત્ તે અહંકારી પણ થાય છે, એ પ્રમાણે હવે પછી પણ સમજી લેવું. જયાં સુધી તે દુઃખ દેખનારે થાય ત્યાં સુધી જાણવું, સૂત્ર સુગમ હેવાથી ટીકા કરી નથી. તે પણ મંદ બુદ્ધિ હિતાર્થે ચેડામાં લખીએ છીએ.