________________
ઉત્તર-અમે બન્ને પ્રકારે માનીએ છીએ, એટલે કે ઘેિડ કર્મવાળાને ચગ્ય ક્ષેત્ર કાળ મળતાં તેજ ભવમાં મુક્તિ થાય છે, અને બીજાને પરંપરાએ મેક્ષ થાય છે, તે બતાવે છે, જેમાં 1 જેણે સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યું, તેણે રક તિર્યંચ ગતિ અટકાવી, અને જ્ઞાન પ્રાપ્ત કરીને ચથાશક્તિ સંયમ પાળીને આયુ કર્મ પુરૂં થતાં સધર્માદિ દેવ લેકમાં જાય છે, ત્યાંથી પણ પુન્ય ડું બાકી રહે ત્યારે ત્યાંથી આવીને કર્મ ભૂમિ આર્ય ક્ષેત્ર સારા કુળમાં જન્મ આરેગ્યતા ધર્મશ્રદ્ધા, તત્વ સાંભળવું અને સંયમ લિઈને પુરૂ પાળી અનુત્તર વિમાન સુધીના દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ફરીથી ચવીને પૂર્વ માફક ઉત્તમ સંગે મનુષ્ય જન્મ વિગેરે મેળવી સંયમ લઈને. બધા કર્મને ક્ષય કરે છે, તેથી એમ કહ્યું કે પર એટલે સંયમ વડે. ઉપર બતાવેલી વિધિએ પર એટલે સ્વર્ગમાં જાય છે, અને પરંપરાએ મેક્ષમાં પણ જાય છે.
અથવા પર એટલે સમ્યગદષ્ટિ ગુણસ્થાન જે થું છે, તેના વડે દેશ વિરતિ (પાંચમું ગુણ સ્થાન) થી લઈને અગી (ચામું ગુણ સ્થાન) સુધી ચઢે છે. ' અથવા પર એટલે અનંતાનુબંધી ક્ષય થવાથી કડક સ્થાન નિર્મળ થતાં ચઢતા ભાવે સાધુઓ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીય કર્મને ક્ષય રૂ૫ પર મેળવે છે, અથવા ઘાતી કર્મ અથવા અઘાતી કર્મને ક્ષય કરે છે.