________________
છે
(૮૦) (બુદ્ધિમાન) સાધુ ભાર ( સંસાર )ને તરે છે. વળી સહિત તે જ્ઞાનાદિથી યુક્ત અથવા હિત સહિત શ્રત ચારિત્ર બને પ્રકારના ધર્સ ગ્રહણ કરીને સાધુ શું કરે, તે કહે છે.
" શ્રેય તે પુણ્ય અથવા આત્મહિતને બરાબર રીતે દેખે (તે મેક્ષ મેળવે) આ પ્રમાણે અપ્રમત્ત સાધુ તથા તેના ગુણ બતાવ્યા હવે તેથી ઉલટું કહે છે. - दुहओ जीवियस्त परि वंदण माणण पूयणाए, i હિ ને પાર્ષતિ રૂ. ૨૨થા
રાગદ્વેષ, એ બે પ્રકારે અથવા આત્મા કે બીજા માટે અથવા આ લેક પરલેક માટે અથવા રાગદ્વેષ એ બે પ્રકારે હણાયેલે અથવા ખરાબ રીતે હણાયેલે તે હિત અથવા દુહંત (દુઃખી) હોય તે શું કરે છે. તે કહે છે. આ જીવિત કેળના ગર્ભ માફક નિસાર છે, તથા વીજળીના ચળકાટનાં ઝબકારા માફક ચંચળ છે. તેવા શરીરના પરિવંદન (વંદન કરાવવા) માનન (માન મેળવવા) તથા પૂજન (પૂજાવા) માટે હિંસા વિગેરે પાપમાં પ્રવર્તે છે. પરિવંદન તે લેકે મારા પછવાડે જમે તે માટે પ્રયત્ન કરે છે. એટલે લાવક વિગેરેના માંસથી મારું બધું શરીર પુષ્ટ તથા સુંદર દેખીને લેક ખુશીથીજ મને વાંદશે, તમે શ્રીમાન ઘણું લાખ વર્ષ જીવે! વિગેરે બોલશે વિગેરે પરિવંદન છે. તે જ પ્રમાણે માન મેળવવા કર્મ બાંધે છે કે, લેકે