________________
(૨)
જવા ગ્ય છે તે સાધુ, એ વિવેકી સાધુ કયા ગુણે મેળવે. -
જે આકાય (દેખાય) તે લેક છે, અને ૧૪ રજુ પ્રમાણ તે છે. લેકમાં આ લેક તે લેકી લેક છે. તેના પ્રપંચથી મુક્ત થાય છે. લેકમાં પ્રપંચ આ છે. પર્યાપ્ત, સુભગ ૯ગ તથા નારકના જીવપણે ઓળખાય, એકબીમાં અપર્યાપ્ત, એકેદ્રીપણે ઓળખાય એ પ્રમાણે બધે સંસારી પ્રપંચ જાણ. તેનાથી મુકાય એટલે ચાદ, રાજકમાં જીવનું જુદું જુદું રૂપ તેને મળતાં તે નામે ગણાય છે. તે પિતે નહીં થાય,
આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. ત્રીજે ઉદ્દેશ અર્થથી સમાસ
ચોથા ઉદેશ ત્રીજો પુરે થવા પછી ચોથ કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં કહ્યું કે ફક્ત પાપ ન કરવાથી કે દુઃખ સહન કરવાથી સાધુ ન કહેવાય, પણ નિષ્પત્યહ ( અવિરતપણે) સંયમ અનુષ્ઠાન કરવાથી સાધુ થાય. તે બતાવ્યું. અને નિષ્પદ્યુહતા (અવિપણું) કષાયને દૂર કરવાથી થાય છે. તેથી હવે પૂર્વ કહેલ ઉશાના અઘધિકારવાળું સિદ્ધ કરે છે, તેથી આ પ્રમાણે સંબધે આવેલ ઉદેશાના સૂત્ર અનુગમમાં સૂત્રો કહે છે.
से वंता कोइच माणं च मायं च लोभ च, एवं