________________
(પર)
(૮) તેમાંથી તેજ ગુણસ્થાને સંખેચ ભાગ ગયે થક અનુક્રમે કેધને ક્ષય થતાં ૩ ને બંધ છે. | (૯) માનને ક્ષય થતાં રને બંધ છે (૧) માયાને ક્ષય થતાં ૧ને બંધ છે ત્યાર પછી અનિવૃત્તિકરણના છેલા સમયમાં મોહનીયન બંધને અભાવ થવાથી. બધક છે. સામાન્યથી આયુકમતે બંધ એક પ્રકાર છે
ચાર પ્રકારના આયુમાંથી કઈ પણ એકને બંધ હિય પણ બે અથવા ત્રણ સાથે બંધાવાને અભાવ હોવાથી
એક બંધ જાણો– - નામ કર્મનાં આઠ બંધ સ્થાન છે. ' (૧) ર૩ પ્રકૃતિ તિર્યંચ ગતિને વેગ્ય બાંધતાં શાય છે. તે નીચે પ્રમાણે તિર્યંચ ગતિ, ૧ એકેદ્રિય જાતિ ૧ દારિક તેજસ કામણ શરીરે ૩ હંડ સંસ્થાન ૧ વર્ણ ગધ રસ સ્પર્શ ૪ તિર્યમ્ ગતિને એગ્ય અનુપૂર્વી અગુરૂ લઘુ ૧ ઉપઘાત ૧. સ્થાવર ૧ બાદર સૂકમમાંથી ૧ કઈ પણ એક, અપર્યાપ્તક ૧ પ્રત્યેક સાધારણમાંથી એક ૧ અસ્થિર ૧ અશુભ ૧ દુર્ભાગ ૧ અનાદેય ૧ અયણ કીર્તિ ૧ નિર્માણ ૧ એમ કુલ ર૩ છે તેને બંધ એકેંદ્રિય અમર્યાપ્તાને ગ્ય મિથ્યા દષ્ટિને બાંધતાં હોય છે. - (૨) તે વીશમાં પરાઘાત અને ઉચ્છવાસ મળી એમ