________________
(૫૫) सच्चं मि धि इं कुवहा, एत्थो वरए मेहावी, सव्वं पावं कम्म जोसइ (सू. ११२)
ઉત્તમ છેને હિત કરનાર તે સત્ય છે, અને તેને જ સંયમ કહે છે. તે સંયમમાં ધૈર્યતા રાખ, અથવા યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ જિનેશ્વરે બતાવવાથી તેમનું કહેવું મિનીંદ્ર આગમ (જેન સિદ્ધાંત) સત્ય (તત્વ) છે. તે લગવતના વચનમાં ઉપરત (અતિશય રક) બનીને મેધાવી (તત્વ દશી) સાધુ બધાં પાપ કર્મ જે સંસાર સમુદ્રમાં જમણ કરાવે છે તેને (સંયમ અનુષ્ઠાન તથા તપ વડે) ક્ષય કરે છે. આ પ્રમાણે અપ્રમાદી સાધુના ઉત્તમ ગુણે બતાવ્યા તે અપ્રમાદને શસ્ત્ર પ્રમાદ છે, તે કષાય વિગેરે પ્રમાદથી પ્રમત્ત બનેલે કે દુર્ગણી થાય છે, તે કહે છે. . अणेगचित्ते खलु अयं पुरिसे, से केयणं अरि. हए, से अण्णवहाए अण्णपरियावाए अण्णपरिगगहाए जणवय वहाए जणवय परियावाए जणवय પરિng.??
ખેતી વેપાર મજુરી વિગેરે અનેક પ્રકારના કાર્યમાં તેનું ચિત્ત લાગવાથી તે સંસારી જીવ અનેક ચિત્તવાળેજ છે. એટલે સંસાર સુખને અભિલાષી અનેક ચિત્ત (ચંચળ ચિત્ત) વાળ હોય છે. “આ પુરૂષ” એમ કહેવાથી સંસારી જીવ બતાવ્યું. અહીં પૂર્વે કહેલ દધિ ઘટિકા અને કપિલ