________________
ઉપર કહેલ અભિપ્રાય નિશ્ચયનયને છે. હવે, યવહારનયને અભિપ્રાય કહે છે –-જે સમ્યફદષ્ટિ છે, અને પંચમહાવ્રત લીધેલાં છે, તેને ભારવહન કરવામાં પ્રમાદ કરીને પણ બીજા સમાન સાધુની લજજાવડે, અથવા ગુરૂ મહારાજના ભયથી અથવા ગરવ (પિતાનાં ઉત્તમ કુળ વિગેજેના કારણે કેઈ સાધુ આધાકર્મ વિગેરે દેષિત આહાર વિગેરે છોડી પડિલેહણા વિગેરે ક્રિયા કરે; અથવા તીર્થની, શેભા માટે મહિનાના ઊપવાસ વિગેરે પ્રસિદ્ધ ક્રિયા કરે; તે, તેમાં તેને મુનિભાવપણનું જ કારણ જાણવું. કારણકે, તેવી ધમક્રિયા કરતાં પરંપરાએ (ધીરે ધીરે) તેની શુભ ભાવની ઉત્પત્તિ થશે.
આ પ્રમાણે શુભ અંતઃકરણના વ્યાપારથી રહિત સાધુના સાધુપણામાં સત્ અસદ્ધવ બતાવ્યું, ત્યારે શિષ્ય પૂછે છે કે –નિશ્ચયનયને મુનિભાવ કેવીતે છે? તેને વિશેષ ખુલાસે શાસ્ત્રકાર કહે છે –
સમ તથા વિઘg “અન્ન परमं नाणी; नो पमाए कयाइवि आयगुत्ते सया શિરે, લાવ માયા કાગg” મા શિરા હોરિં गच्छिज्जा महया खुड्डएहिय, आगई गई परिणाय दोहिवि अंतेहिं अस्तिमःोहिं से न छिजइ न
:
-