________________
દરિટીને દષ્ટાંત કહે. (ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલને . દાંત બતાવેલ છે.) હવે જે અનેક ચિત્તવાળે છે તે શું કરે છે, તે બતાવે છે. દ્રવ્ય કેતન એટલે ચાલણી પૂરના અથવા સમુદ્ર છે. અને ભાવ કેતન તે લેભની ઇચ્છા છે. એટલે પૂર્વે કેઈએ પણ ભર્યું નથી, તેને પોતે ભાના ઈરછે છે, તેને સાર આ છે કે પૈસાના લોભમાં શક્ય અથવા અશક્ય કાર્યમાં વિચાર્યા વિના અશક્ય અષાનમાં વત્તે છે, અને લેભની ઇચ્છા પૂરણ કરવામાં
વ્યાકુળ મતિવાળા બનીને શું કરે છે, તે કહે છે, તે લેલીઓ બીજા પ્રાણીઓના વધમાં તત્પર થાય છે, અને oણી:જા જેને શરીર તથા મન સંબંધી પરિતાપ કરાવે છે તેજ પ્રમાણે બે પગવાળાં ચાર પગવાળાં મનુષ્ય પશુ વિગેરેને સંગ્રહ કરે છે, તથા જાનપદ એટલે જન પદમાં થએલા કાળ પ્રણ વિગેરે અથવા રાજા વિગેરેને વધ કરવા તૈયાર થાય છે, અથવા લોકોની નિંદા માટે કૃત્ય કરે છે, એટલે આ ચાર છે એમ બીજાની ચુગલી કરે છે, અથવા પારકાનાં છિદ્ર ઉઘાડે છે, અથવા મગધ વિગેરે દેશ જીતવા
ત્ન કરે છે (મૂળ સૂત્રમાં ક્રિયાપદ નથી લીધું તે લેવું) - આ પ્રમાણે લેભીઆ મનુષ્ય વધુ વિગેરે ક્રિયા કરે છે કે બીજું પણ કરે છે તે બતાવે છે. - आसे वित्ता एतं (व) अहं इच्चे वेगेसमुट्ठिया,