________________
(૩૨) આ પ્રમાણે –(૧) પરભવના વાયુના બંધના ઉત્તર કાળમાં છે આયુષ્ય હોય અને તેના બચના અભાવમાં જે આયુમાં હોય, તેજ બીજું સ્થાન છે.
નામનાં બાર સ્થાન કહે છે, ' નામકની પ્રકૃતિનાં બાર સત્તાસ્થાન છે, તે આ પ્રમાણે –
(૧) ૯૩ (૨) હર (૩) ૧ (૪) ૮૮ (૫) ૮૬ (૭) ૭૯ (૮) ૭૮ (૯) ૭૬ (૧૦) ૭૫ (૧૧) ૯ (૧૨) ૮ તેની વિગત–
ગતિ ચાર પાંચ જાતિ, પાંચ શરીર, પાંચ સંધાત, પાંચ બંધન, છ સંસ્થાન અપાંગ ત્રણ, સંહનન છે, વર્ણ, પાંચ ગંધ છે, રસ પાંચ, આઠ સ્પર્શ, અનુપૂર્વી ચાર.
અગુરુ લઘુ, ઊપઘાત, પરાઘાત, ઊછવાસ આતપ, ઊોત. એ છ તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બે વિહારે ગતિ, તથા પ્રત્યેક શરીર, ત્રાસ, શુભ, સુભગ, સુસ્વર સૂમ પર્યાપ્ત સ્થિર આય અને યશ આ દશ શશ છે અને તેનાથી ઉલટી બીજી દશ અશુભ છે. કુલ ૨૦ તથા નિમણુ અને તીર્થકર એમ બધી મળીને નામ કમની ૯૩ પ્રકૃતિ છે.
તેમાંથી તીર્થકર નામના અભાવમાં ૯૨ છે અને આહારક શરીર સંઘાત બંધન અગોપાંગ એ ચારના અભાવમાં
માંથી ૪ બાદ કરતાં ૮૯ છે તેમાંથી પણ તીર્થકર