________________
(૪૭) मोहणिजस्स उदएणं मिच्छतं नियच्छह मिच्छत्तेणं उदिण्णेणं एवं खलु जीवे अट्टकम्म पगडीओ बंधई।
હે ભગવાન! જી કેવી રીતે આઠ કર્મ બાંધે છે? હે ગતમ! જ્ઞાનાવરણીયના ઊદયથી દર્શનાવરણીય કર્મ બાંધે છે. દર્શનાવરણીય કર્મના ઊદયથી દર્શન મેહનીય કર્મ બાંધે છે, અને મિથ્યાત્વના ઊદયથી આઠે કર્મ પ્રકૃતિએ બાંધે છે, તેવી રીતે ક્ષય પણ, મેહનીયકર્મના ક્ષય સાથેજ ક્ષય થાય છે. કહ્યું છે કે – नायगंमि हते संते, जहा सेणा धिणसई । एवं कम्मा विणस्संति, मोहणिजे खयं गए ॥१॥
નાયક હણવાથી જેમ; સેના નાશ પામે છે તેવી રીતે મેહનીયમને ક્ષય થવાથી બીજા સાત કર્મો નાશ થાય છે. . અથવા મૂળ તે અસંયમ અથવા કર્મ છે, અને અગ્ર તે સંયમ તપસ અથવા મોક્ષ છે તે મૂળના અગ્રમાં અક્ષોભ્ય (અચળ) ધીર તું થા; અથવા બુદ્ધિ એ શોભાયમાન એવા શિષ્યને ગુરૂ કહે છે – ધીર! વિવેકથી અસંયમને દુઃખનું કારણ તથા, સંયમને સુખના કારણપણે માન, તથા, તપ અને સંયમવડે રાગ વિગેરેનાં બંધન અથવા તેનાં કાર્ય જે કર્મ છે, તેને છેદીને કર્મહિત તું અને એટલે તું પિતાના આત્માને કર્મ રહિત બનાવ,