________________
સમૂહ છે. તેને સર્વથા ક્ષય થતું નથી, પણ યોગ્ય અનુ૧ઠાન કરવાથી આત્માથી સર્વથા દુર થઈ શકે છે.
માહનીયનું અથવા મિથ્યાત્વનું બધા કર્મમાં મૂળ પણું કેવી રીતે ઘટે છે? આમ જો કેઈને શંકા હોય તે આચાર્ય કહે છે કે તેના કારણે બાકીની બધી પ્રવૃતિઓને બંધ પડે છે. કહ્યું છે કે, न मोहमतिवृत्य बंध, उदितस्त्वया कर्मणां; न चैक विध बंधनं, प्रकृति बंध विभवो महान, अनादि भव हेतुरेष, न च बध्यते नासकृत સ્વાતિ કુરિયા અતિ ગુણા! લાખ રિતાશા
હે કુશળ પ્રભે! તમે કર્મોને બંધ મોહ વિના બતાવે નથી, અને તે મેહનું અનેક પ્રકારનું બંધન છે અને પ્રકૃતિને મહાન વિભવ છે; અને આ મેહ અનાદિ ભવનો હેત છે. અને તે અનેકવાર ન બંધાય એમ નથી. પણ વારંવાર બંધાય છે. એવી કર્મોની કુટિલ ગતિ આપે બતાવી છે. તે જ પ્રમાણે આગમ કહે છે–
कहण्णं भंते जीवा अट्ठ कम्म पगडीओ पंचंति, ? गोयमा! णाणावरणिजस्त उदएणं दरिसणावरणिजं कम्म नियच्छइ, दरिसणा वरजिजस्स कम्म. स्स डदएणं दसण मोहणीयं कम्मं नियच्छह, दसण