________________
(૩૯).
'दोहिं' अंतेहिं अदिस्समाणे तं परिन्नाय 'मेहावी' विइत्ता लोगवंता लोगसनसे मेहावी परिकमि बासि ॥ सूत्र ११०॥ त्तिबेमि शीतोष्णीयोदेशः ?
કર્મનું મૂળ કારણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય રોગ છે એને સમજીને ક્ષણ એટલે હિંસા તે પ્રાણુઓને દુખ દેવારૂપ કૃત્ય કર્મનું મુખ્ય મુળ સમજીને છેડવું.
પાઠાંતરમાં નામના પાઠ છે તેને અર્થ આ છે કે ઉપાદાન ક્ષણ આ કર્મના છે તે ક્ષણ કર્મ છે તે કર્મ મેળવીને તે જ ક્ષણે નિવૃત્તિ કરે તેને ભાવાર્થ આ છે; અજ્ઞાન પ્રમાદ વિગેરેથી જે ક્ષણે કર્મના હેતુરૂપ અનુષ્ઠાન કર્યું તે જ ક્ષણે ચિત્ત સ્થિર કરીને તેના ઉપાદાન હેતુને નિવૃત્તિ કરે (જેનાથી કર્મ બંધાય તેને છેડે અથવા તેની ગુરૂ પાસે શીધ્ર આલોચના લે) વળી ઉપદેશ કરે છે. પૂર્વે કહેલાં કમને સમજીને તથા કર્મના વિરૂદ્ધ (કમ હણનાર) ગુરૂને ઉપદેશ સાંભળીને જે રાગદ્વેષ અંતરૂપે છે તેનાથી દૂર રહી અથવા તેને સંબંધ છેડીને અથવા કર્મ ઉપાદાનનાં કારણે રાગાદિકને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે અને રાગાદિથી મેહિત લેક અથવા વિષય કષાય લેક જાણીને તથા વિષયની વાંછા અથવા ધન ઉપર મમરવભાવ છેડને મર્યાદામાં રહેલ તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરે; અથવા વિષયતૃષ્ણા, અથવા