________________
(૨૯) पमाई पुण एइ गम्भं, उवेहमाणो सहरूवेसु उज्ज माराभि संकी मरणा पमुच्चई, अपमत्तो कामहि, उवरओ पाव कम्महि, वीरे आयगुत्ते खेयन्ने जे पजवजाय सत्थस्स खेयन्ने, असत्थस्स खेयने जे अत्थस्स खेयन्ने से पनवजायसत्थस्स खेयन्ने, अकमस्स ववहारो न बिजइ, कम्मुणा उवाही जायइ, कम्मं च पडि लेहाए सूत्र १०९.
તે ભાવથી જાગતે મુનિ ભાવનિદ્રામાં સુતેલા જેને મન સંબંધી દુઃખથી પીડાતા જીવે છે, તે દુઃખી છે વિચારે છે કે, હવે અમારે શું કરવું? એમ મૂઢ બનેલા તથા, દુઃખસાગરમાં ડુબેલા પ્રાણીઓને દેખીને પિતે તેવાં દુખમાં ન પડવા માટે મુનિ, અપ્રમત થઈને વિચરે; અને સંયમ અનુષ્ઠાનને બરોબર કરે તેવા શિષ્યને ગુરૂ ફરીથી કહે છે–હે બુદ્ધિમાન ! હે ભણેલા શિષ્ય! તું ભાવનિદ્રાથી સુતેલા દુઃખીઓને જે, અને જાગતાના ગુણે તથા સુતા ના દેને જાણીને સુવાની મતિ ન કર (પ્રમાદી ન થા.) વલી પાપ ક્રિયાને આરભ કરનારાનાં દુઃખે તથા દુઃખના કારણ કર્મ, તે ને તું પ્રત્યક્ષ જો! જે જીવ હિંસા (ખ) ચેરી વિગેરે કરે છે. તેઓને થતી શિક્ષા સાક્ષાત જે ! અને તે જાણીને આરંભ રહિત બનીને આત્મહિતમાં જાગ્રત થા!