________________
(૧૩)
नातः परमहं मन्ये, जगतो दुःख कारणम् । શssiાર મrો દુત્તા પર્વ નિામ શા"
આ જગતમાં જે અજ્ઞાન રૂપી મહારાગ સર્વે જીવેને દુખે કરીને દૂર થાય તે અસાધ્ય છે, તેનાથી બીજું દુઃખનું કારણ હું માનતા નથી, વિગેરે છે. અહિંઆ સુતેલા બે પ્રકારના છે, દ્રવ્યથી અને ભાવથી તેમાં નિદ્રા પ્રમાદવાળા દ્રવ્યથી સુતા છે, અને મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ મહાનિદ્રાથી મૂઢ બનેલા જેઓ મિથ્યા દષ્ટિ (મેક્ષ માર્ગથી વિમુખ ) અમુનિ છે. તેઓ નિરંતર ભાવથી સુતેલા જાણવા, કારણ કે તેઓ ( સર્વ જીવેને અભય દાન આપવા રૂ૫) સમ્યકજ્ઞાન તથા ચારિત્રની ક્રિયાથી રહિત છે. પણ નિદ્રામાં પડેલાનું આ પ્રમાણે સમજવું કે વખેત મિથ્યા દષ્ટિ હોય અને સમ્યકષ્ટિ પણ હોય, આ અમુનિ માટે બતાવ્યું. હવે મુનિએનું વર્ણન કરે છે. તેઓ હંમેશાં સુધથી યુક્ત અને મોક્ષમાર્ગથી ચલાયમાન થતા નથી પણ નિરંતર હિતને મેળવવા અહિતને છોડવા. સંયમ પાળવા પ્રયાસ કરે, તેથી તેઓ જાગતા છે અને શરીરની સ્વભાવિક અશક્તિથી દ્રવ્ય નિદ્રામાં તેઓ હેય (સુ) તે પણ રાતના નવથી ત્રણ વાગ્યા સુધી શાસ્ત્રમાં બતાવેલી વિધિએ સુવાથી તથા અલ્પ નિદ્રાથી તેઓ જાગતાજ છે, આજ ભાવ સ્વાપ (સુવું) તથા જાગરણ કરવું તે સંબધી નિર્યુક્તિકાર ગાથા કહે છે –