________________
(૧૨), Tળ કાળ , વિવુળ નિ વિધિ
થવા कामा न सेवियव्वा, सीओसणिजस्त निज्जुत्ती ॥
નિ. ના. ૨૨ પરિષહ-પ્રમાદ ઊપામ-વિરતિ સુખરૂપ જે પદો પૂર્વ કંડ૫ણ બતાવ્યાં, તથા પરિષહપ ઊદ્યમ–કષા શકવેદ અરતિરૂપ પૂર્વે ઊષ્ણરૂપે બતાવ્યાં છે. તે બધાને મેક્ષાભિલાષ સાધુએ સહેવાં, પણ, તે સુખને હર્ષ, અને દુખને શેક ન કરે તે પરિષહેને સમ્યફ દષ્ટિ જીવ જે કામની અભિલાષા દૂર કરે છે, તેનાથી સહન થાય છે, માટે, નિર્યુક્તિકાર કહે છે કે –ગમેતેવા પરિષહ ઠડ કે, ઊણતાના આવે, તે પણ, તે કામે (બેટી ઇચ્છાઓ) માં ચિત્ત ન રાખવું તથા કુમાર્ગે ન જવું.
આ પ્રમાણે, ત્રીજા અધ્યયનને નામનિષ્પન્ન નિક્ષેપ કહો. હવે, સૂત્ર અનુગમમાં અસ્મલિત વિગેરે ગુણવાળું નિર્દોષ વચન કહેવું તે આ છે – सुत्ता अमुणी सया मुणिणो जागरंति सूत्र. १०५
પૂર્વ સૂત્ર સાથે એને સંબંધ બતાવે છે, દુખના આ (ચકાવા) માં જે ભમે તે દુખી છે, એટલે આ લોકમાં જે ભાવ નિદ્રામાં નાની છ સુતા છે, તે એના ચડાવામાં ભમવાથી દુખી છે. કહ્યું છે કે -- . ,